સુરેન્દ્રનગર જિલ્લામાં આગ (Fire) લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં (Area) રહેણાંક મકાનની બાજુમાં આવેલા ઝાડ અને બાવળમાં આગ લાગી હતી.
આ અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડનો (Fire Brigade) સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ ફાયર ફાઈટરોની ટીમ (Team) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને તેને સંપૂર્ણ કાબુમાં (Control) લીધી હતી.
જોકે, સદનસીબે આ આગના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી અને અન્ય કોઈ જાનહાની પણ સર્જાઈ નથી, જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Surendranagar Drainage Problem | સુરેન્દ્રનગર શહેર સ્વચ્છ બને તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)…
Muli Forest Awareness | મુળી તાલુકાના ખાટડી ગામે સામાજિક વનીકરણ વિભાગ (મૂળી રેન્જ) અને ભારત…
SMC ના દરોડા બાદ ફરજમાં બેદરકારી બદલ કડક એક્શન ચોટીલાના PI જયદીપ સોલંકી અને PSI…
Surendranagar RTO Checking | સ્થાનિક આરટીઓ (Surendranagar RTO) તંત્ર દ્વારા આજે શહેરના 80 ફૂટ રોડ પર…
Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે.…
Online Grievance Redressal | સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુખાકારી અને જનહિતના પ્રશ્નોના ઝડપી તેમજ…