સુરેન્દ્રનગર જિલ્લામાં આગ (Fire) લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં (Area) રહેણાંક મકાનની બાજુમાં આવેલા ઝાડ અને બાવળમાં આગ લાગી હતી.
આ અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડનો (Fire Brigade) સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ ફાયર ફાઈટરોની ટીમ (Team) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને તેને સંપૂર્ણ કાબુમાં (Control) લીધી હતી.
જોકે, સદનસીબે આ આગના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી અને અન્ય કોઈ જાનહાની પણ સર્જાઈ નથી, જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Surendranagar Rainfall Update | ગુજરાતમાં ચોમાસાના (Monsoon 2026) ત્રીજા તબક્કાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ અમદાવાદના…
Gauri Vrat Celebration | સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પવિત્ર ગૌરી વ્રત (Gauri Vrat)…
ધ્રાંગધ્રાના બાઈસાબગઢ પાસે હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો…
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…