Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક અંદાજે 50 વર્ષના આધેડનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે.
આધેડે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળતાં સ્થાનિક લોકોએ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.
ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.
હાલ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. સીટી A ડિવિઝન પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને તેના સગા-સંબંધીઓની શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત ગુમ થયેલા લોકોની યાદી મંગાવીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…
Surendranagar Sub Jail Custodial Death | સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા એક કેદીનું શંકાસ્પદ સંજોગોમાં…
Sayla Gambling Raid | સાયલા પોલીસની ટીમે બાતમીના આધારે તાલુકાના સેજકપર ગામની 'ગેહવા' તરીકે ઓળખાતી…