Categories: Uncategorized

સુરેન્દ્રનગર શહેરની 100 થી વધુ શાળા સ્કુલના વિર્ધાર્થીઓએ દેશને મજબુત કરવા 5000 પોસ્ટકાર્ડ લખ્યા

સુરેન્દ્રનગર શહેરની 100 થી વધુ શાળા સ્કુલના વિર્ધાર્થીઓએ દેશને મજબુત કરવા 5000 પોસ્ટકાર્ડ લખ્યા

હરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશી અભીયાનનુ યુધ્ધના ધોરણે કામકાજ શરુ

સુરેન્દ્રનગર મનપા અને શિક્ષણ વિભાગ દ્રારા આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશને મજબુત બનાવવા અને આપણા લોકોની મહેનતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા શહેરની 100 થી વધુ સરકારી પ્રાઇવેટ સહીતની સ્કુલોમા વિર્ધાર્થીઓને દેશ મજબુત બનાવવા માટેની પહેલ કરી હતી આ અભીયાનમા ધોરણ 6 થી 8 ના તમામ સમાજના વિર્ધાર્થીઓ પણ તનમન અને ધનથી જોડાઈને અભીયાન ને ઉપાડી લયને પોતાના સ્નેહી સ્વજનોને પોસ્ટકાર્ડ થકી સ્વદેશી વસ્તુઓ વાપરવા અને એના ઉપયોગ થકી દેશને મજબુત કરવાનુ આહવાન વિર્ધાર્થીઓ એ કર્યુ હતુ સાથોસાથ વિર્ધાર્થીઓએ પોતાના માતાપિતા અને આજુબાજુ રહેતા લોકોને પણ આ અભિયાનમા જોડાવા અને આપણી માતૃભુમીને આર્થિક સધ્ધર બનાવવા માટેની પહેલ પણ કરી હતી વિર્ધાર્થીઓએ જાતે પોસ્ટ ઓફીસ જયને તમામ પોસ્ટકાર્ડ પોતાના સ્નેહીજનોને મોકલ્યા હતા

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago