સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૩માં વઢવાણ ખોજના કબ્રસ્તાનથી ગણપતિ મંદિર સુધીના રૂપિયા ૪૦ લાખના ખર્ચે ૭૦૦ મીટર લાંબા સીમેન્ટ કોંક્રીટ (સીસી) રોડના નિર્માણ કાર્યનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે યોજાયો હતો. વોર્ડના કોર્પોરેટર જગદીશભાઈ દલવાડી કાંતીભાઇ માસ્તર સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વઢવાણ વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી રાહ જોવાતી માંગણીને પૂર્ણ કરવા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ રોડથી સ્થાનિક રહેવાસીઓને આવન-જાવનમાં સરળતા મળશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રોડનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઈજનેરી વિભાગ દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…