ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ગત 3 માર્ચના રોજ પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર થયેલા જીવલેણ હુમલા અને લૂંટના કેસમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાર શખ્સોની ટોળકીએ દંપતી પર ધારિયા વડે હુમલો કરી મહિલાનું મંગળસૂત્ર અને રોકડ મળી કુલ 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા સિટી પોલીસે છેલ્લા 10 દિવસથી નાસતા ફરતા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસ તેમને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કેસમાં હજુ પણ ફરાર છત્રપાલસિંહ ઉર્ફે સતુભા અને કેતન મકવાણાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…
Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…
GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…
PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…
Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…