લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ચોટીલામાં ભવ્ય મંગલ આગમન થશે. આચાર્ય પદ પ્રાપ્ત કર્યા બાદ તેઓ પ્રથમવાર (First Visit) ચોટીલા પધારી રહ્યા હોવાથી જૈન સમાજમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ પાવન પ્રસંગે સવારે 7:15 કલાકે સ્થાનકવાસી જૈન સંઘ (Jain Sangh) દ્વારા ભવ્ય સામૈયું અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ગુરુદેવના પગલાં, પુણ્યના ઢગલા’ના નાદ સાથે આ ઐતિહાસિક (Historic) પળને વધાવવા ચોટીલા જૈન સંઘ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ધાર્મિક મહોત્સવમાં (Religious Event) સહપરિવાર જોડાઈને ગુરુદેવના આશીર્વાદ લેવા ભાવિકોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…