તહેવાર સમયે સમયે જ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ત્રસ્ત..
રાજકોટ બાયપાસ રોડ પર ટ્રાફિકજામ થતા 2 કલાક સુધી હાઇવે બ્લોક. હજારો વાહનો ફસાયા..
સુરેન્દ્રનગર દૂધની ડેરીનો પુલ પણ બંધ કરવાની સર્જાઈ નોબત..
પોઈન્ટ પર ટ્રાંફિક પોલીસ પોઇન્ટ ઉપર સમયસર હાજર ન રહેતા સર્જાઈ પરિસ્થિતિ.
સુરેન્દ્રનગર શહેરમાં તહેવાર સમયે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ત્રસ્ત બની ગઈ છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા માં શહેરી વિસ્તારમાં પસાર થતો રાજકોટ બાયપાસ રોડ બે કલાક સુધી વાહનો ફસાઈ જવા પામ્યા છે અને ચક્કાજામ થઈ જવા પામ્યો છે ખાસ કરીને ગણપતિ ફાટસર વિસ્તારમાં રાજકોટ બાયપાસ રોડ પસાર થઈ રહ્યો છે પરંતુ ત્યાં ટ્રાફિક પોઇન્ટ હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવું પડ્યું છે
તહેવાર સમયે જ હાલમાં ચોટીલા જતા તમામ વાહનો અને ફોરવીલ કાર ડમ્પરો મોટરસાયકલો ત્યાંથી પસાર થતા હોય છે પરંતુ સમયસર ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસના જવાનો હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહી જવા પામ્યો હતો અને કલાકો સુધી વાહન ચાલકો ફસાઈ જવા પામ્યા હતા જોકે આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી અને ત્યારબાદ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક જવાનો પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
પરંતુ તહેવાર સમયે જ બે કલાક સુધી વાહન ચાલકોને ટ્રાફિક ઉપર ફસાવું રહેવું પડે તે કપરી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી આ સંદર્ભે પોલીસ કર્મચારી યુવરાજસિંહ ખવડ સહિતના ટ્રાફિક પોલીસ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જો કે અધિકારી નો સંપર્ક કરવામાંવ્યા બાદ પોલીસ પહોંચી હતી. અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ તહેવાર સમયે શરૂ કરવામાં આવ્યું હતો
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…