બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની કેનાલ તંત્ર દ્વારા હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે.
જેને લઈને ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાથી વાવેતરને નુકસાન થવાના એંધાણ.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સિંચાઈ માટે અને પિયત માટે પાણી મળી રહે તેવા આશ્રય સાથે નર્મદાની કેનાલોમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદાની કેનાલો બે કાંઠે વહી રહી છે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી લેવામાં તો આવી રહ્યું છે પરંતુ કેનાલની બાજુમાં આવેલા ખેતરો છે તેને નુકસાન જઈ રહ્યું છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ખેડૂતોની કીમતી જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં બજર બની રહી છે બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની નર્મદાની કેનાલો છે ત્યાં તંત્ર દ્વારા હાઇલેવલ ઉપર પાણી ફેલાવવામાં આવી રહ્યું હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે જેને લઇને ખેડૂતોના જીરું ઘઉં વરિયાળી ઇસબગુલ ચણા જેવા પાકોના વાવેતરને નુકસાની ભીતિ પણ સર્જાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રીપેરીંગ ના નામે ટેન્ડરો બહાર પાડી અને ખર્ચ કરવામાં આવ્યો પરંતુ તે છતાં પણ હાઈ લેવલ ઉપર કેનાલો ચાલતી હોવાના ભેજ લાગવાની ઘટનાઓ બની રહી છે જેને લઈને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ પાસે માંગ કરવામાં આવી છે કે મૂળ સપાટી સુધી નર્મદાની કેનાલમાં પાણી શરૂ કરવામાં અને ચાલુ રાખવામાં આવે જેથી ખેડૂતોના ખેતરમાં ભેજ આવતો અટકાવી શકાય..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…