Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલવા અંગે ‘આપ’ નેતાનો બફાટ: સત્તા સરકારની અને વચન ઉમેદવારનું

ચૂંટણી જીતીશું તો નામ બદલીશું’: કમલેશ કોટેચાનો વિડીયો વાયરલ, વઢવાણના મતદારોને રીજવવા ‘આપ’નો ખેલ ખુલ્લો પડ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે ટુક સમયમા આવી રહીછે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ દ્વારા મત મેળવવા માટે કરવામાં આવી રહેલી ફાકા ફોજદારી હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં ‘આપ’ના નેતા કમલેશ કોટેચાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યા ની ચર્ચાઓ શહેરમા ચાલી રહીછે અગાઉ નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે તેનું નામ ‘સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા’ હતું. જોકે, મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેનું સત્તાવાર નામકરણ ‘સુરેન્દ્રનગર મહાનગરપાલિકા’ કરવામાં આવ્યું હતુ એ સમયે આપના કાર્યકરોને સુરાતન ચડયુ અને મહાનગરપાલિકાના નામમાં ‘વઢવાણ’ શબ્દ ઉમેરવા માટે શહેરના ૫ થી ૭ લોકોએ રજુઆતો બેઠકો મીટીગો કરી જોરશોરથી વિરોધ કર્યો જેમા એમની પડખે કોઇ ન આવ્યુ આઅચાનક સુરાતન ચડ્યું હતું, જેમાં આશ્ચર્યજનક રીતે 3 થી 4 જેટલા ‘આપ’ના નેતાઓ સામેલ હતા.હવે એવાતને આજે એક વર્ષ જેટલો સમય વિતીગયો હવે ચુટણી નજીક આવતા

‘આપ’ના નેતા કમલેશ કોટેચાએ સોશિયલ મીડિયામાં બફાટ કરતા દાવો કર્યો છે કે, “જો અમે ચૂંટણી જીતીશું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલી નાખીશું.” અને પ્રથમ બોર્ડની બેઠકમા ઠરાવ કરીને નામમા ફેરફાર થાય એવો પ્રયત્ન કરીશુ ખરેખર વાસ્તવિકતા શું છે?: કાયદાકીય દ્રષ્ટિએ જોતા, કોઈપણ મહાનગરપાલિકા કે શહેરનું નામ બદલવાની સત્તા ચૂંટાયેલી બોડી પાસે હોતી નથી, પરંતુ તે રાજ્ય સરકારનો વિષય છે.મતદારોને ઊંધા રવાડે ચડાવવાનો તાલ સર્જાયોછે જાણકારોના મતે, આ માત્ર વઢવાણ વિસ્તારના મતદારોને રીજવવા અને લાગણી ઉશ્કેરવા માટેનો ખેલ છે. જેના સત્તા ના ઠેકાણાનથી

મનપાના હાથમાં છે જ નહીં, તેના વચનો આપીને ‘આપ’ના નેતાઓ મતદારોને ઊંધા રવાડે ચડાવી રહ્યા હોવાનો તાલ સર્જાયો છે.ચુટણી ગમેએ જીતે બોર્ડી કોઇપણ પાર્ટીની બને પરંતુ નામચેન્જ કરવુ એતો સરકારના હાથમાછે હાલતો આપના નેતાનો ચુટણી નજીક આવતા આ વિડીયો થકી લોકોમા અનેક ચર્ચાઓ થય રહીછે

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago