SIR ની કામગીરી અંગે નો રિપોર્ટ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ મેળવ્યો..
SIR ની કામગીરી માં સહયોગ આપવા અપીલ પણ કરાઈ..
મતદાતાઓ ફોર્મ રજૂ કરવામાં બાકી ન રહી જાય તે માટે સૂચના પણ આપવામાં આવી..
સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઇઆર ની કામગીરી 99 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના 14,00,000 થી વધુ મતદાતાઓ દ્વારા ફોર્મ સબમીશનની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ હજુ પણ અંદાજિત 28,000 જેટલા મતદાતાઓ દ્વારા એસઆઇઆર ની કામગીરી અંતર્ગત રજૂ કરવાના ફોર્મ રજૂ કરવામાં નથી આવ્યા જેને લઈને હવે બીએલઓને ખાસ તાકીદ કરાવી અને આ કામગીરી ઝડપી પૂર્ણ કરાવવા માટે નેતાઓ પણ મેદાને ઉતર્યા છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા દ્વારા પણ વઢવાણ તાલુકામાં કરવામાં આવેલી એસઆઇઆર ની કામગીરીનો રિપોર્ટ મેળવવામાં આવ્યો છે અને જે કામગીરી થઈ છે તેને વિગતો બીએલઓ પાસેથી મેળવવામાં આવી છે. બીએલઓ ને જરૂરી સૂચનાઓ પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે અને બાકી રહી ગયેલા મતદાતાઓની કામગીરી તાત્કાલિક પૂરી થાય તે માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.
તમામ મતદાતાઓ પોતાના ફોર્મ ભરી અને એસઆઇઆર ની કામગીરીમાં બી.એલ.ઓને સહયોગ કરે તે માટે અપીલ પણ કરવામાં આવી છે હજુ પણ જિલ્લાના 28,000 થી વધુ મતદાતા હોય પોતાના ફોર્મ સબમીશન નથી કરાવ્યા ત્યારે એ પણ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે એસ.આઇ.આરની કામગીરી જોડાનાર બીએલઓની કામગીરી પણ ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવી છે..
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…