સમાજ સેવા અને દીકરીઓના કલ્યાણ માટે જ્યારે કોઈ વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરે છે, ત્યારે તે આખા સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે. અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અને હસ્તી પ્રેટ્રો કેમીકલ & શીપીગ લીમીટેડ ડાયરેક્ટર ના ડાયરેક્ટર નરેશભાઈ નાગજીભાઈ પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની હિનાબેન પ્રજાપતિ છેલ્લા એક દાયકાથી સેવાનો અવિરત યજ્ઞ ચલાવી રહ્યા છે.
11 વર્ષથી અવિરત સેવા યજ્ઞ નરેશભાઈ છેલ્લા 11 વર્ષથી પ્રજાપતિ સમાજમાં યોજાતા સમૂહ લગ્નો (Mass Marriage) માં દીકરીઓને ઉપયોગી ભેટ આપી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે સમાજની અંદાજે 900 થી વધુ દીકરીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિવિધ ભેટ અર્પણ કરી છે.
દરેક દીકરીને 200 લિટરનું બ્રાન્ડેડ ફ્રિજ હાલમાં નરેશભાઈ દ્વારા સમૂહ લગ્ન પ્રસંગે દરેક દીકરીને 200 લિટરનું બ્રાન્ડેડ ફ્રિજ (Branded Fridge) ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. દીકરીના નવા સંસારની શરૂઆતમાં આ એક મોટો ટેકો સાબિત થાય છે. માત્ર ભેટ સોગાદો જ નહીં, પરંતુ સમાજના કોઈપણ સેવાકીય કાર્યોમાં નરેશભાઈ હંમેશા અગ્રેસર રહીને પોતાની સામાજિક જવાબદારી (Social Responsibility) નિભાવે છે.
મધ્યમવર્ગીય પરિવારો માટે મોટી રાહત નરેશભાઈની આ ઉમદા ભાવના અન્ય દાતાઓ અને યુવા પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ કામગીરીને પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે. તેમના આ નિઃસ્વાર્થ કાર્યોથી અનેક મધ્યમવર્ગીય પરિવારોને દીકરીઓના લગ્ન પ્રસંગે મોટી આર્થિક રાહત મળી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…