Maha Shivratri | સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વને લઈને કંદમૂળ શક્કરીયા અને બટાકાનું વેચાણ કરતા વેપારીઓ સવારથી બજારમાં વેચાણ કરવા બેસી ગયા હતા.ગત વર્ષ કરતા હાલમાં બજારમાં શક્કરીયાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૫૦ થી ૭૦ તેમજ બટાકાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૪૦ થી ૫૦ રૂપિયા બોલાયો હતો.
શિવરાત્રી પર્વના દિવસે કંદમૂળ ખાવાની જૂની પરંપરા રહેલી છે ઉલ્લેખનીય છે કે શિવરાત્રીના દિવસે લોકો આ કંદમૂળ ખાઈ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખતા હોય છે અને શ્રદ્ધાથી ભક્તિ કરે છે.
ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત લખતર શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં શક્કરીયા અને બટેકાની સ્થાનિકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરતા બજારોમાં નજરે પડયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી, લીંબડી, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં પણ મહાશિવરાત્રીના પર્વને લઈને શક્કરીયા અને બટેકાની ખરીદીમાં ભીડ જોવા મળી હતી.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…