Dhrangadhra

સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.

સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.

પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ખનન પર દરોડા કરી 45 લાખની ક્રેન ઝપ્ત કરાઇ

 ધ્રાંગધ્રા પંથકમાં રેતી અને પથ્થરનું ખનન ખુલ્લેઆમ થઈ રહ્યું છે ત્યારે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા સોલડી – બાઈસાબગઢ રોડ પરથી ગેરકાયદેસર પથ્થરનું ખનન ઝડપી પાડ્યું હતું. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢિયાર સહિતની ટીમને સોલડી બાઈસાબગઢ રોડ પર પથ્થરનું ખનન થતું હોવાની જાણ થતા જ દરોડો કરતા ખનિજ માફિયાઓના નાસભાગ મચી ગઈ હતી આ તરફ પથ્થરની ખાણ પરથી એક ક્રેન કિંમત ૪૫ લાખ રૂપિયાની જપ્ત કરી આગળની કામગીરી અને જમીન માપણી માટે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ પ્રાંત અધિકારી દ્વારા અગાઉ પણ ગેરકાયદેસર ખનન અને iખનિજ હેરફેર કરતા વાહનોને જપ્ત કરવાના આવ્યા હતા આ ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલુ હતુ એની તપાસ હાથ ધરાઇ છે વધુ એક વખત પથ્થરના ગેરકાયદેસર ખનન પર દરોડો કરતા ખનિજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago