મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા વ્યવસ્થિત પેકિંગ કરવા ઉઠી માંગ..
ટાવર ચોકથી લઈ હેન્ડલુમ સુધી આવેલા વીજ થાંભલાઓમાં વાયરીંગ ખુલ્લી હાલતમાં..
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સતત બેદરકારી સામે આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી લઈ અને સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ સુધી મુખ્ય માર્ગ ઉપર જે વીજપોલ આવેલા છે તેના તાર લટકતી હાલતમાં છે અને ખુલ્લી હાલતમાં છે મહાનગરપાલિકા દ્વારા આ વીજ તારનું પેકિંગ કરવામાં આવ્યું નથી કે પેટી પણ મૂકવામાં આવી નથી.
મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વીજ વિભાગની ટીમ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં લટકતા વીજ વાયરીંગ વ્યવસ્થિત રીતે પેકિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રખડતા ઢોર અથવા તો બજારમાં આવતા લોકો આ ખુલ્લા વાયરીંગને સ્પર્શ કરશે તો મોટી દુર્ઘટના સર્જાઇ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે..
ત્યારે હવે મહાનગરપાલિકાની વીજ વિભાગની ટીમ દ્વારા ટાવરથી લઈ અને હેન્ડલુમ સુધી મુખ્ય માર્ગ ઉપર નાખવામાં આવેલા થાંભલાઓના ખુલ્લા તાર વ્યવસ્થિત રીતે પેટીમાં પેકિંગ કરવામાં આવે અને દુર્ઘટના સર્જાય તે પહેલાં સફાળું જાગી અને આ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…