સુરેન્દ્રનગર : સાયલા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ તાલુકાના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સહાયક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને વ્હીલચેર, ટ્રાયસિકલ, સિલાઈ મશીન સહિતના જીવન-જરૂરી સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
માનવસેવાના આ ઉમદા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના દિવ્યાંગ સમાજ સેવિકા દેપાળા સીતાબેન અને રાજેશભાઈએ સંસ્થા સાથે સંકલન સાધીને તાલુકાના લાભાર્થીઓ માટે પાંચ જેટલી ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સહાય મળવાથી દિવ્યાંગ ભાઈઓ-બહેનોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સુવિધાનો સંચાર થયો છે. ટ્રસ્ટના આ પ્રયાસથી દિવ્યાંગોને સમાજમાં સન્માનભેર અને સ્વાવલંબી જીવન જીવવામાં મોટી મદદ મળી રહેશે. માનવતાના આ કાર્યને સૌએ બિરદાવ્યું હતું.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…