Categories: Uncategorized

દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

સુરેન્દ્રનગર : જીલ્લામાં આવનારા દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાણાકીય વ્યવહારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લાની આંગડીયા પેઢીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સ્થાનિક ક્રાઇમ બ્રાંચ LCB અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના અધિકારીઓએ સંયુક્ત રીતે મીટીંગ યોજી હતી. તહેવારોમાં રોકડ રકમની હેરફેર વધતી હોવાથી લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.પેઢી સંચાલકોને સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને તાત્કાલિક પોલીસને જાણ કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે પણ તહેવારો દરમિયાન આંગડીયા પેઢીના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની અને ગુપ્ત નિરીક્ષણ હાથ ધરવાની ખાતરી આપી હતી.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago