Categories: Uncategorized

સમયસર નિદાન જ કેન્સરનો રામબાણ ઇલાજ: સુરેન્દ્રનગર નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

સમયસર નિદાન જ કેન્સરનો રામબાણ ઇલાજ: સુરેન્દ્રનગર નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનુ સંયુક્ત આયોજન

સુરેન્દ્રનગર : કેન્સર એક એવો ગંભીર રોગ છે જેમાં સમયસર નિદાન સારવાર કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે. આજ ઉદ્દેશ્ય સાથે, ૬૨ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે એક નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ગંભીર બીમારીઓના અન્ય ચેકઅપના 3 હજારથી 5 હજાર જેટલો ખર્ચ થતો હોયછે જે આ કેમ્પમા વિનામૂલ્યે કરવામા આવશે ૧૩ ઓક્ટોબરને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સુરેન્દ્રનગર ખાતે આવેલી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં યોજાશે.

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની પહેલથી યોજાઈ રહેલા આ કેમ્પમાં પરિવારજનો જો કોઈને પણ પોતાનું ચેકઅપ કરાવવા ઈચ્છતા હોય તો, સરળતા અને સુગમતા જાળવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. રસ ધરાવતા લોકોએ રજિસ્ટ્રેશન માટે આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને વહેલી તકે નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે. જેથી લોકો સમયસર નિદાનની આ મહત્વપૂર્ણ સેવાનો લાભ લઈ શકે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago