Categories: Uncategorized

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં પેસેન્જર ની સુવિધા માટે અને સલામતી માટે સીસીટીવી કેમેરાઓ લગાવવા માંગ કરવામાં આવી..

મુસાફરોના વારંવાર ખીચ્ચાં કપાય છે અને વારંવાર બસ સ્ટેન્ડ ની અંદર ચોરીની ઘટનાઓ બને છે સિક્યુરિટી ની નિમણૂક કરી અને સીસીટીવી કેમેરાઓ લગાવવા માંગ.

સુરેન્દ્રનગર નું એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનાવવાનો તંત્રનો દાવો હતો ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં બન્યું ત્યારથી વિવાદ વકરતો જઈ રહ્યો છે જેમાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું ત્યારે સીસીટીવી કેમેરાઓ નથી લગાવવામાં આવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી તમામ દુકાનો તમામ કારખાનાઓ અને તમામ ઔદ્યોગિક એકમોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવા ફરજિયાત છે અને તંત્ર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડમાં જ સીસીટીવી કેમેરા નો અભાવ છે.

તાજેતરમાં જ મહિલાના પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમ ગુમ થઈ છે સીસીટીવી ન હોવાના કારણે આ ચોરીની ઘટના માટે ના ડિટેકશન માટે પોલીસને પડકાર જનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાઓ લગાવવાની માંગ કરવામાં આવી છે પેસેન્જર અને ભેગા કરી અને ત્યારબાદ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાઓ લગાવવાની માંગ કરવામાં આવી છે અને બસ સ્ટેન્ડમાં આવતા પેસેન્જરની સુરક્ષા માટે સિક્યુરિટી તેમજ અન્ય વ્યવસ્થા કરવા પણ એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago