મુસાફરોના વારંવાર ખીચ્ચાં કપાય છે અને વારંવાર બસ સ્ટેન્ડ ની અંદર ચોરીની ઘટનાઓ બને છે સિક્યુરિટી ની નિમણૂક કરી અને સીસીટીવી કેમેરાઓ લગાવવા માંગ.
સુરેન્દ્રનગર નું એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનાવવાનો તંત્રનો દાવો હતો ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં બન્યું ત્યારથી વિવાદ વકરતો જઈ રહ્યો છે જેમાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું ત્યારે સીસીટીવી કેમેરાઓ નથી લગાવવામાં આવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી તમામ દુકાનો તમામ કારખાનાઓ અને તમામ ઔદ્યોગિક એકમોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવા ફરજિયાત છે અને તંત્ર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડમાં જ સીસીટીવી કેમેરા નો અભાવ છે.
તાજેતરમાં જ મહિલાના પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમ ગુમ થઈ છે સીસીટીવી ન હોવાના કારણે આ ચોરીની ઘટના માટે ના ડિટેકશન માટે પોલીસને પડકાર જનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાઓ લગાવવાની માંગ કરવામાં આવી છે પેસેન્જર અને ભેગા કરી અને ત્યારબાદ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાઓ લગાવવાની માંગ કરવામાં આવી છે અને બસ સ્ટેન્ડમાં આવતા પેસેન્જરની સુરક્ષા માટે સિક્યુરિટી તેમજ અન્ય વ્યવસ્થા કરવા પણ એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…