વિચરતી જાતિના જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયુ.
દુધરેજ વડવાળા મંદિરના મુકુંદરામબાપુ, ભાવના ચેરીટેબલ ટ્રસ્ટના માધવી હેમલ શાહ તેમજ અન્ય દાત્તાઓના સહયોગથી દુધરેજ વહાણવટીનગર,ચૂનાનો ભઠ્ઠો, સોનાપુર રોડ, કૃષ્ણનગર પાણીની ટાંકી, જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા વિચરતી અને વિમુકત જાતિઓના પરિવારો તેમજ પાથરણા પાથરીને પેટીયુ રળતા પરિવારના ઘરે ઘરે જઈને મીઠાઈનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ વ્યાસ દ્વારા કરાયું હતું. અને આ પરિવારોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી 22…
Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે…
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…