Categories: Uncategorized

સુરેન્દ્રનગરના થાનમાં શિયાળાના પ્રારંભિક સમય જ તસ્કરો બન્યા બેફામ..

અમરાપર – નવાગામ વચ્ચે આવેલ ત્રણથી વધુ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી..

તસ્કરોની ટોળકીનો આંતક – દુકાનોમાંથી રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓની ઉઠાતરી..

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ..

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સતત બનતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં શિયાળાના ઠંડીનો લાભ લઇ અને તસ્કરો છે તે બેફામ બનતા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપર નવાગામ રોડ ઉપર ત્રણથી વધુ દુકાનોને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે.

અંદાજિત રૂપિયા 70 હજારથી વધુને રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે ત્યારે ઘટનાને લઈને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કેમેરામાં કેદ થયા છે તસ્કરોની ટોળકી દ્વારા દુકાનમાં ગેર કાયદેસર પ્રવેશ મેળવી અને ત્યારબાદ દુકાનોના તાળા તોડવામાં આવી રહ્યા છે જે રોકડ રકમ પડી છે તેની પણ ઉઠાંતરી કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે..

ઘટનાની જાણ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને જે ટોળકી દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કોના દ્વારા દુકાનોને ટાર્ગેટ બનાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે પરંતુ શિયાળાના ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોના આંતકથી લઇ વેપારીઓ પણ હવે પરેશાન બની રહ્યા છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago