Categories: Uncategorized

દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા

દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા

દિવાળીના પાવન અવસરે સમાજની સેવા અને માનવતાના મહાન ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકર રવિભાઈ ભૂપતભાઈ પટગીર અને દિવ્યરાજભાઇ પટગીર પરિવાર છેલ્લા 14 વર્ષથી ગરીબો અને નિરાધાર લોકોની સાથે દિવાળીના ત્યોહાર મનાવી રહ્યાછે નવા વર્ષ નિમિતે અલગ-અલગ સંસ્થાઓમા જયને જરુરીયાત મંદોને કપડા બેગ ચોપડાઓ સહીતનુ વિતરણ કરવામા આવેછે આ વખતે સુરેન્દ્રનગરની કિરચંદભાઈ કોઠારી વૃદ્ધાશ્રમમાં વડીલોને નવાં કપડાં વિતરણ કરાયા હતા અત્યાર સુધીમા 500 થી વધુ નિરાધાર વૃધ્ધો અનાથ લોકોને મદદરૂપ થયા હતા.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago