દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા
દિવાળીના પાવન અવસરે સમાજની સેવા અને માનવતાના મહાન ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકર રવિભાઈ ભૂપતભાઈ પટગીર અને દિવ્યરાજભાઇ પટગીર પરિવાર છેલ્લા 14 વર્ષથી ગરીબો અને નિરાધાર લોકોની સાથે દિવાળીના ત્યોહાર મનાવી રહ્યાછે નવા વર્ષ નિમિતે અલગ-અલગ સંસ્થાઓમા જયને જરુરીયાત મંદોને કપડા બેગ ચોપડાઓ સહીતનુ વિતરણ કરવામા આવેછે આ વખતે સુરેન્દ્રનગરની કિરચંદભાઈ કોઠારી વૃદ્ધાશ્રમમાં વડીલોને નવાં કપડાં વિતરણ કરાયા હતા અત્યાર સુધીમા 500 થી વધુ નિરાધાર વૃધ્ધો અનાથ લોકોને મદદરૂપ થયા હતા.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…