Categories: Uncategorized

હવે શહેરી વિસ્તારોમાં જમીન ખોદકામ કરવા લાગ્યા સ્થાનિકોએ વિડિઓ વાયરલ કર્યો

રતનપર બાયપાસ ઉમિયા નગર ટાઉનશિપ નજીક ગેરકાયદેસર ખોદકામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ..

સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ ઉપર આવેલી ઉમિયા ટાઉનશીપ – 2 નજીક ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લી જગ્યામાં અને ગૌચર જમીનમાં ખનન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા શહેરી વિસ્તારથી દૂર આવેલી નદીઓ તેમજ સરકારી જમીન ઉપર તો ખોદકામ કરવામાં આવતું હતું પરંતુ હવે શહેરની મધ્યમાં આવેલી ટાઉનશીપ વિસ્તારોમાં પણ ખુલ્લી પડેલી જગ્યાઓમાં ખનીજ માફિયાઓ દ્વારા હિટાચી મશીન અને અલગ અલગ ખોદકામના સાધનો મૂકી અને ખોદકામ શરૂ કરી માટી ભરી રહ્યાછે

સુરેન્દ્રનગરના ચેતનભાઈ પટેલ દ્વારા એક જાગૃત નાગરિકે રતનપર બાયપાસ ઉમયા ટાઉનશિપ ની પાછળ ના ભાગે વિડિયો બનાવીને વાઇરલ કરમાં આવીયો છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના કમિશનર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના વહિવટી તંત્ર ના મુખ્ય વડા સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર અને તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે જ્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરાવવામાં આવે અને રહેણાંક સોસાયટીઓમાં આવેલા ખુલ્લી જમીન ઉપર પણ ખનીજ માફિયાઓ ખોદકામ કરી રહ્યા છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ અનેક વખત શંકા ના દાયરામાં રહેતી હોય છે ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર પ્રાંત અધિકારી દરોડા પાડતા હોય છે પરંતુ તે છતાં પણ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહીથી અળગું રહેતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ઓફિસ આવેલી છે તેનાથી માત્ર એક કિલોમીટર દૂર આ ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે તેની સામું ધ્યાન આપી અને આ ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે તેના ઉપર પગલા ભરવામાં આવે અને ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago