સુરેન્દ્રનગરના રતનપરમા આવેલ દર્શન વિર્ધાલયમા આર્મી રિક્ટૂટમેન્ટ ઓફિસ, જામનગર(ARO) તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મેજર એમ બાલકૃષ્ણ દ્વારા આર્મી ની કામગીરી એની વ્યવસ્થાપનની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને પૂરી પાડવામાં આવી. અત્યાર સુધી થયેલા યુદ્ધ અને એની વિશેષ માહિતી વિર્ધાર્થીઓને આપી હતી વિદ્યાર્થીઓને ભવિષ્ય મા આર્મી માં જોડાવા માટેની અને ભરતી માટેની વિવિધ પરીક્ષા ની માહિતી પૂરી પાડી હતી . રોજગાર કચેરી માંથી વૈશાલી બેન અને નીતિનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુબેદાર મેજર મહેશપ્રસાદ સર અને નાયક સુબેદાર કલ્યાણસિંહ તેમજ મહેશ સરે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…