દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા
દિવાળીના પાવન અવસરે સમાજની સેવા અને માનવતાના મહાન ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકર રવિભાઈ ભૂપતભાઈ પટગીર અને દિવ્યરાજભાઇ પટગીર પરિવાર છેલ્લા 14 વર્ષથી ગરીબો અને નિરાધાર લોકોની સાથે દિવાળીના ત્યોહાર મનાવી રહ્યાછે નવા વર્ષ નિમિતે અલગ-અલગ સંસ્થાઓમા જયને જરુરીયાત મંદોને કપડા બેગ ચોપડાઓ સહીતનુ વિતરણ કરવામા આવેછે આ વખતે સુરેન્દ્રનગરની કિરચંદભાઈ કોઠારી વૃદ્ધાશ્રમમાં વડીલોને નવાં કપડાં વિતરણ કરાયા હતા અત્યાર સુધીમા 500 થી વધુ નિરાધાર વૃધ્ધો અનાથ લોકોને મદદરૂપ થયા હતા.
