Categories: Uncategorized

વઢવાણના ખોજ વિસ્તારમાં રૂ. 40 લાખના ખર્ચે 700 મીટરના સીસી રોડનું ખાતમૂહૂર્ત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૩માં વઢવાણ ખોજના કબ્રસ્તાનથી ગણપતિ મંદિર સુધીના રૂપિયા ૪૦ લાખના ખર્ચે ૭૦૦ મીટર લાંબા સીમેન્ટ કોંક્રીટ (સીસી) રોડના નિર્માણ કાર્યનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે યોજાયો હતો. વોર્ડના કોર્પોરેટર જગદીશભાઈ દલવાડી કાંતીભાઇ માસ્તર સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વઢવાણ વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી રાહ જોવાતી માંગણીને પૂર્ણ કરવા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ રોડથી સ્થાનિક રહેવાસીઓને આવન-જાવનમાં સરળતા મળશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રોડનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઈજનેરી વિભાગ દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.

surendranagarupdate1@gmail.com

Share
Published by
surendranagarupdate1@gmail.com

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago