સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-2026’નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવના…
સુરેન્દ્રનગર (Surendranagar) ના વઢવાણ હવામહેલ ખાતે આયોજિત ‘મિલેટ મહોત્સવ (Millet Mahotsav) અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં સુરતના મહિલા ઉદ્યોગ સાહસિક વિશ્વાબેન…
સુરેન્દ્રનગર જિલ્લામાં રફ્તારના રાક્ષસો ફરી બેફામ બન્યા છે. ધાંગધ્રા રોડ પર આવેલા કટુડા ગામ નજીક એક કાર અને બે મોટરસાયકલ…
વિશ્વ જળ દિવસ નિમિત્તે ગુજરાતના જળ વ્યવસ્થાપનની એક અદભૂત સફળતા ગાથા સામે આવી છે. એક સમયે દુષ્કાળનો સામનો કરતા સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે ગૌચર જમીન પચાવી પાડવાનું કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. જસાપર ગામના ભેચડા રોડ પર…
સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં તાજેતરમાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અગરિયાઓની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું…
સુરેન્દ્રનગરના ઐતિહાસિક ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તા અને તૂટેલી ડ્રેનેજ લાઈનોને કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બિલ્ડિંગ ડેવલપમેન્ટનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલનું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારી વધારવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ₹13.59 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઐતિહાસિક વિરાસત પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામની રાજપૂત શેરીમાં આવેલી…