વઢવાણ હવા મહેલ ખાતે ‘મિલેટ મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ: હુડો અને પઢાર નૃત્યની જામી રમઝટ

4 weeks ago

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-2026’નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવના…

વઢવાણ મિલેટ મહોત્સવ: રાગી ના પૌષ્ટિક લાડુ અને પાપડ બન્યા આકર્ષણનું કેન્દ્ર

4 weeks ago

સુરેન્દ્રનગર (Surendranagar) ના વઢવાણ હવામહેલ ખાતે આયોજિત ‘મિલેટ મહોત્સવ (Millet Mahotsav) અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં સુરતના મહિલા ઉદ્યોગ સાહસિક વિશ્વાબેન…

વઢવાણના પર કટુડા નજીક ત્રિપલ અકસ્માત: 2ના મોત, 6ને ઈજા

4 weeks ago

સુરેન્દ્રનગર જિલ્લામાં રફ્તારના રાક્ષસો ફરી બેફામ બન્યા છે. ધાંગધ્રા રોડ પર આવેલા કટુડા ગામ નજીક એક કાર અને બે મોટરસાયકલ…

વિશ્વ જળ દિવસ: ઢાંકી પમ્પિંગ સ્ટેશન દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા થઈ નર્મદાના નીરથી તૃપ્ત

4 weeks ago

વિશ્વ જળ દિવસ નિમિત્તે ગુજરાતના જળ વ્યવસ્થાપનની એક અદભૂત સફળતા ગાથા સામે આવી છે. એક સમયે દુષ્કાળનો સામનો કરતા સુરેન્દ્રનગર…

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર પર કબજો કરનારને તલાટી દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ

1 month ago

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે ગૌચર જમીન પચાવી પાડવાનું કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. જસાપર ગામના ભેચડા રોડ પર…

કચ્છના રણમાં માવઠાનો કહેર: સોલાર પેનલ અને મીઠાના પાટામાં થયેલા નુકસાનનો સર્વે શરૂ

1 month ago

સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં તાજેતરમાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અગરિયાઓની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું…

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, કમિશનરને રજૂઆત

1 month ago

સુરેન્દ્રનગરના ઐતિહાસિક ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તા અને તૂટેલી ડ્રેનેજ લાઈનોને કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા…

સુરેન્દ્રનગરમાં રૂ. 3 કરોડના ખર્ચે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ 4 માળનું બનશે

1 month ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બિલ્ડિંગ ડેવલપમેન્ટનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલનું…

સુરેન્દ્રનગરની કાયાપલટ થશે: 13.59 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, દૂધરેજ તળાવનું લોકાર્પણ

1 month ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારી વધારવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ₹13.59 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ…

રાજસીતાપુરના યુવાનોએ 500 વર્ષ જૂની વાવમાં સ્વચ્છતા અભિયાન છેડ્યું: હેરિટેજમાં સમાવવા માંગ

1 month ago

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઐતિહાસિક વિરાસત પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામની રાજપૂત શેરીમાં આવેલી…