Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં 40,000 ખેડૂતો જોડાયા

User 3 20 May 2026
SURE KHEDUT N

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રાકૃતિક કૃષિની કામગીરી અંગે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના અમલીકરણ અને પ્રગતિ અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલે જિલ્લાની પ્રશંસનીય સિદ્ધિઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે.

Join Our WhatsApp Group

હાલમાં જિલ્લાના અંદાજિત 40,000 જેટલા ખેડૂતો આશરે 42,000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જે સમગ્ર જિલ્લા માટે એક મોટી ઉપલબ્ધિ સમાન છે.

કલેક્ટર જી. એચ. સોલંકીએ ત્રણ ગ્રામ પંચાયતના ક્લસ્ટર આધારિત કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, નવા પાકના આયોજનના આ સમયમાં ગામે-ગામ અનુભવી ‘કૃષિ સખી’ અને ‘સીઆરપી’ (કમ્યુનિટી રિસોર્સ પર્સન) દ્વારા ખેડૂતોને અસરકારક તાલીમ આપવામાં આવે. વધુમાં, ખેડૂતોને જરૂરી બાયો-ઇનપુટ્સ સરળતાથી મળી રહે અને તેઓ મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લે તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું.

તેમણે ખેતીવાડી વિભાગના વિસ્તરણ સ્ટાફને રાસાયણિક ખાતરોનો બગાડ અટકાવવા અને પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો પ્રદર્શિત કરવા જણાવ્યું હતું. ખેડૂતોના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટિંગ વ્યવસ્થા ઉભી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરી સહિત બાગાયત, પશુપાલન અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: #પ્રાકૃતિકકૃષિ#ખેડૂતો#સુરેન્દ્રનગર

Post navigation

Previous: દસાડાના ખારાઘોડામાં ડીઝલની અછતથી મીઠા ઉદ્યોગ ઠપ્પ થવાના આરે, વાહનચાલકો પરેશાન
Next: સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add