Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી ઉપર ફરી દરોડા..

jeet 3 December 2025
Untitled design_20251203_084718_0000

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર દરોડા..

15 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપી પાડવામાં આવી..

Join Our WhatsApp Group

10 લાખથી વધારે મુદ્દામાં જપ્ત કરી 79 મજૂરોને વતન તરફ પરત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી..

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરી ઉપર વ્યાપક દરોડા ની કામગીરી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના ખાખરાળી ગામની સરકારી સર્વે નંબર 356 તથા ખાનગી માલિકીની સર્વે નંબર 358 357 અને 359 વાળી જમીન ઉપર આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા 15 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપી પાડવામાં આવી છે.

ચોટીલા પ્રાંત અધિકારી અને ચોટીલા મામલતદાર અને થાનગઢ મામલતદાર સહિતની ટીમો દરોડાની કામગીરીમાં જોડાઈ છે ત્યારે 120 મેટ્રિક ટન કોલસો 15 જેટલી ચરખીઓ 15 જેટલા બ્રેકેટ મળી કુલ 10,80,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે છ ખનીજ માફીઆવો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગેરકાયદેસર ખનીજનો ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે આધારે તપાસ કરવામાં આવી છે જેમાં જીવણભાઈ સામાભાઈ ભરવાડ જાગાભાઈ રાહાભાઈ ભરવાડ અમરશીભાઈ સવજીભાઈ ગોરધનભાઈ સવજીભાઈ સુનિલભાઈ મનુભાઈ ભરવાડ અને મનુ ભરવાડ સામે કાર્યવાહી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં 79 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.

તમામ મજૂરોને કાર્બોસિલની ખાણો માંથી બહાર કાઢી અને મધ્યપ્રદેશ દાહોદ અને તેમના વતન તરફ મોકલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખનીજ ચોરી ઝડપાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગની કામગીરી શંકાના દાયરામાં રહેલી છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા પોલીસ વિભાગને પણ ખનીજ ચોરી ઉપર દરોડા પાડવા માટે સૂચના આપવામાં આવી છે તે છતાં પણ પોલીસ કામગીરી નથી કરી રહી ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ દરોડાની કામગીરી ન કરવામાં આવતા અંતે પ્રાંત અધિકારીએ દરોડા પાડવા પડી રહ્યા છે અને ખનીજ ચોરી ઝડપવામાં આવી રહી છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર માં તંત્રની બેદરકારીથી ખેડૂતો પરેશાન
Next: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાને દક્ષિણ ઝોનના ચાર્જ પરથી હટાવવામાં આવ્યા.

Related News

Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026
Surendranagar Update New Logo

પાટડીઃ 9 વર્ષની બાળકીની છેડતી કરનાર 55 વર્ષીય નરાધમને 5 વર્ષની કેદ

user 2 11 January 2026
Untitled design_20251212_100556_0000

સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી..

jeet 12 December 2025

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add