Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

મુળીના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ સ્મશાનમાં અગ્નિસંસ્કારના લાકડા સળગાવી દીધા

user 2 28 March 2026
મુળીના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ સ્મશાનમાં અગ્નિસંસ્કારના લાકડા સળગાવી દીધા

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ મર્યાદા ઓળંગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કેટલાક આવારા તત્વોએ ગામના સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ત્યાં અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવેલો લાકડાનો આખો સ્ટોક સળગાવી દીધો હતો.

વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.

Join Our WhatsApp Group

આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં લાકડા બળીને ખાખ થઈ જતાં અત્યારે અગ્નિસંસ્કાર માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ડાઘુઓને અંતિમ સંસ્કાર પૂર્વે લાકડાની વ્યવસ્થા કરવા માટે ભટકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ આ મામલે પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છે અને સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ આવું હીન કૃત્ય કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં ‘આપ’ના નેતાઓ ભૂગર્ભમાં: પોલીસ નોટિસ છતાં મોબાઈલ બંધ કરી ગુમ, ધરપકડની ભીતિ
Next: ચોટીલામાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં ATVT બેઠક યોજાઈ: 9.50 કરોડના વિકાસકામોનું આયોજન

Related News

muli-farmers-to-contest-local-body-elections-with-khedut-panel

મુળીમાં ખેડૂતો ‘ખેડૂત પેનલ’ બનાવી ભાજપ-કોંગ્રેસ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે

surendranagarupdate1@gmail.com 3 April 2026
muli-tikar-road-railway-crossing-traffic-problem-bridge-demand

મુળી-ટીકર રોડ પર રેલવે ફાટકથી વાહનચાલકો પરેશાન, અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ

surendranagarupdate1@gmail.com 3 April 2026
મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

user 2 24 March 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add