ઠંડુ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ચણાના પાક ઉપર ઉકાળો ન લાગે અને ફૂગ ન વડે તે માટે દવા છટકાવ કામગીરી કરું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 25000 હેક્ટર જમીન ઉપર લીલા ચણાના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા ચણાના પાકની માવજત માટે અને ઉછેર માટે ભૂમિ કામગીરી શરૂ કરવામાં આવી છે ભેજવાળું વાતાવરણ હોવાના કારણે અને સુરેન્દ્રનગર નું તાપમાન 15 ડિગ્રી 25 ડિગ્રી સુધીનો હોવાના કારણે પાંદડા પીળા પડીને સુકાઈ જવાના અને એક બાજુથી ચણાની ડાળીઓ નમી જઈ રહી છે અને પાન ઉપર ડાઘા પણ પડી રહ્યા છે ત્યારે આ સંદર્ભે ખેડૂતો દ્વારા ચણાના પાક ઉપર દવા છટકાવને કામગીરી શરૂ કરવામાં આવી છે અને ચણાના પાકની માવજત શરૂ કરવામાં આવી છે..