Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસનું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું

jeet 30 November 2025
Untitled design_20251130_143955_0000

મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ નું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું..

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી જિલ્લાના સંગઠન કરાયું જાહેર..

Join Our WhatsApp Group

13 ઉપપ્રમુખ અને 12 મહામંત્રીઓ 22 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી..

ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે કવાયત શરૂ કરી..

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ નું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી રહેલ કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં વધુ મજબૂત બને તે પ્રકારના પ્રયાસો પ્રદેશ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યા છે તેમાં પ્રથમ જિલ્લા પ્રમુખ તરીકે નૌસાદ સોલંકીને રીપીટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસનો સંગઠન રચવા માટેની કવાયત છેલ્લા અનેક મહિનાઓથી ચલાવવામાં આવી રહી હતી અંતે આ અટકણોનો અંત આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ જાહેર કરવામાં આવી છે અને નવ સંગઠન પણ જાહેર કરવામાં આવ્યું છે.

સંગઠનમાં જિલ્લા કક્ષાની સમિતિમાં 13 જેટલા ઉપપ્રમુખો 12 જેટલા મહામંત્રીઓ 04 પ્રવક્તા 22 જેટલા મંત્રીઓ અને 26 જેટલા કાયમી આમંત્રિત કારોબારી સભ્ય ની યાદી જાહેર કરવામાં આવી છે છેલ્લા અનેક સમયથી સુરેન્દ્રનગર જિલ્લાનું કોંગ્રેસનું સંગઠન જાહેર કરવામાં આવ્યું ન હતું ત્યારે અંતવ અટકળોનો અંત આવ્યો છે અને કોંગ્રેસે પોતાનું નવું સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન જાહેર કરી અને વિવિધ સમિતિઓ પણ જાહેર કરી છે આ ઉપરાંત થાન શહેર કોંગ્રેસ સમિતિ પણ જાહેર કરવામાં આવી છે.

આગામી દિવસોમાં આવનારી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તેમજ અન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ લડત આપે તે માટે સંગઠનને કામે લગાડી દેવામાં આવ્યું છે અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ નવુ સંગઠન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તમામ સંગઠનના હોદ્દેદારોને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવા તેમજ કામે લાગી જવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

નવા સંગઠનના હોદ્દેદારોને સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે બોલાવી લઈ અને ત્યારબાદ બેઠક પણ યોજવામાં આવી છે અને લોકોના પ્રશ્નને લઈ અને તંત્રને પહોંચાડવા માટે અને લોકો વચ્ચે જઈ અને લોક સંવાદના કામગીરી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Congress (કોંગ્રેસ)

Post navigation

Previous: સુરેન્દ્રનગરના નિવૃત આર્મીમેન યુવકે રેલવેની નોકરી છોડી ખેતી શરૂ કરી અને 45 લાખની રેકોર્ડ આવક કરી
Next: સુરેન્દ્રનગરમાં લાંચિયા પોલીસકર્મી પર કાર્યવાહી.

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add